રથ યાત્રા લાઈવ પ્રસારણ 2023
સામાન્ય તૌર પર તો આપણે સૌ ભગવાન કૃષ્ણની જ પૂજા કરતા હોઈએ છીએ, પરંતુ આ રથયાત્રા દરમિયાન ભગવાન કૃષ્ણના ભાઈ બહેનની પણ પૂજા કરવાની પૌરાણિક પરંપરા છે. આ ઉત્સવ ની શરૂઆત બલરામ જગન્નાથ અને સુભદ્રાના સ્નાનની યાત્રાથી થાય છે. 12 મી સદીમાં શરૂ કરાયેલો આ તહેવાર આજે પણ હિન્દુ ભક્તો દ્વારા પૂરી ધામધૂમ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે.2023 માં એટલે કે હવે બે ત્રણ દિવસ બાદ આવનારી આ યાત્રાના મુખ્ય આકર્ષણના કેન્દ્રો રહેશે ચંદન યાત્રા, સ્નાન યાત્રા, હીરા પંચમી, નીલાદરી બીજ અને બ્રહ્મ પરિવર્તન. તો મિત્રો થઈ જાઓ તૈયાર આ વર્ષે જગન્નાથપુરી યાત્રા ના દર્શન કરવા માટે અને નવ દિવસ ચાલનારી આ શોભાયાત્રામાં ભક્તિના રંગથી રંગાવા માટે.
અમદાવાદ રથયાત્રાના આકર્ષણો
- 18 શણગારેલા ગજરાજો
 - 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો
 - 30 અંગ કસરત પ્રયોગ સાથેના અખાડા
 - 18 ભજન મંડળીઓ
 - 3 બેન્ડબાજા
 - 1200 જેટલા ખલાસી ભાઇઓ
 - 2000 જેટલા સાધુ સંતો
 

રથયાત્રા કેટલા વાગે ક્યાં સ્થળે પહોચશે Rath Yatra 2023 Timings and Route
- સવારે 7-05 મંદિરથી રથયાત્રાનો શુભારભ થશે
 - સવારે 9-00 મ્યુનિસિપલ કોર્પોરેશન
 - સવારે 9-45 રાયપુર ચકલા
 - સવારે 10-30 ખાડીયા ચાર રસ્તા
 - સવારે 11-15 કાલુપુર સર્કલ
 - બપોરે 12-00 સરસપુર
 - બપોરે 1-30 સરસપુરથી પરત ફરશે
 - બપોરે 2-00 કાલુપુર સર્કલ
 - બપોરે 2-30 પ્રેમ દરવાજા
 - બપોરે 3-15 દિલ્હી ચકલા
 - બપોરે 3-45 શાહપુર દરવાજા
 - બપોરે 4-30 આર સી હાઇસ્કુલ
 - સાંજે 5-00 ઘી કાંટા
 - સાંજે 5-45 પાનકોર નાકા
 - સાંજે 6-30 માણેકચોક
 - સાંજે 8-30 નીજ મંદિર પરત
 
રથયાત્રા 2023 લાઈવ જોવા માટે
| Tv9 ગુજરાતી લાઈવ | અહીં ક્લિક કરો | 
| abp અસ્મિતા લાઈવ | અહીં ક્લિક કરો | 
| news 18 ગુજરાતી લાઈવ | અહીં ક્લિક કરો | 
| VTV ન્યૂઝ લાઈવ | અહી ક્લિક કરો |